રાજકોટ શહેર કોંગ્રેસ આગેવાનેએ કચેરી બહાર બીલ ની હોળી કરી આવેદનપત્ર પાઠવ્યુ
રાજકોટ, રાજકોટ શહેર તા.૨.૫.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં વીજબીલની પઠાણી ઉઘારાણી કરવામાં આવતી હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસના આગેવાનોએ મેદાનમાં ઝંપલાવ્યુ છે. શહેર કોંગ્રેસના જસવંતસિંહ ભટ્ટી, ડી.પી.મકવાણા, ગોપાલભાઇ અનડકટ અને રણજીતભાઇ મુંધવાની આગેવાનીમાં આદોલનના મંડાણ કરવામાં આવ્યા છે તે પૂર્વે ગરીબ પરિવારોને ૨૦૦ યુનીટની નીચે આવતું બીલ માફ કરવા માટે પીજીવીસીએલની વડી કચેરીએ જઇ અધિકારીને રૂબરૂ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. રાજકોટ શહેર કોંગ્રેસ આગેવાનેએ કચેરી બહાર બીલ ની હોળી કરી આવેદનપત્ર પાઠવ્યુ હતુ. જેમાં જણાવ્યું હતું કે લોકડાઉનને લીધે દેશ આર્થિક રીતે પડી ભાંગ્યો છે. ખાસ કરીને ગરીબ પરિવારો માટે … Continue reading રાજકોટ શહેર કોંગ્રેસ આગેવાનેએ કચેરી બહાર બીલ ની હોળી કરી આવેદનપત્ર પાઠવ્યુ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed